કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બેઠા હૈ ઘર ભીતરે, બેઠા હૈ સાચેત
જબ જૈસે ગતિ ચાહતા, તબ તૈસી મતિ દેત
આ ઘરનો માલિક (આત્મા) ઘરની અંદર સાવધાનીપૂર્વક બેઠો છે. એને જ્યારે જેવી ગતિ જોઇએ છે ત્યારે તેવી જ મતિ એ જીવને આપે છે.
કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બેઠા હૈ ઘર ભીતરે, બેઠા હૈ સાચેત
જબ જૈસે ગતિ ચાહતા, તબ તૈસી મતિ દેત
આ ઘરનો માલિક (આત્મા) ઘરની અંદર સાવધાનીપૂર્વક બેઠો છે. એને જ્યારે જેવી ગતિ જોઇએ છે ત્યારે તેવી જ મતિ એ જીવને આપે છે.
Add comment